ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ
લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર
ભવાની મંદિર - અરવિંદ ઘોષ
પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ?

તારુતા
પુખ્યાગર
લોબડી
રત્નકુંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP