ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ?

લે કાર્ટર
નેકચંદ
લે કોર્બુઝીયર
લુઈસ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

ભવનાથ - ગુજરાત
પુષ્કર મેળા - રાજસ્થાન
કુંભમેળો - ઉત્તર પ્રદેશ
સોનીપુર મેળો - ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

ઓનમ - કેરળ
ગણગોર - બિહાર
પોંગલ - તમિલનાડુ
બિહુ - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આસામ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP