સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

પડતર નક્કી કરવી
કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?

₹ 4,64,700
₹ 1,14,000
₹ 64,700
₹ 4,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત

વધુ વસૂલાત ₹ 2,500
ઓછી વસૂલાત ₹ 3,000
વધુ વસૂલાત ₹ 5,000
ઓછી વસૂલાત ₹ 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.
બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP