સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડમેળમાં લખાય છે.

બધી જ રોકડ આવક અને જાવક
માલનું રોકડ અને ઉધાર વેચાણ
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત રોકડ જાવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ પ્રવાહ પત્રક
તુલનાત્મક પત્રકો
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.
ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP