સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 2,00,000
₹ 4,00,000
₹ 5,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચાર કારકુનનો છેલ્લા બે મહિનાનો, દરેકનો માસિક પગાર ₹ 15000 લેખે ચૂકવવાનો બાકી છે. તો વિસર્જન વખતે તેમાંથી પસંદગીના લેણદારો કેટલા થયા ?

₹ 1,20,000
₹ 60,000
₹ 80,000
₹ 1,80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અનૌપચારિક માહિતીસંચાર ___ તરીકે પણ ઓળખાય છે.

આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
અવૈધિક માહિતીસંચાર
દ્રાક્ષ-વેલો માહિતીસંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી.

જાહેરાત અને પારદર્શિતા
કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા
શેરધારકોની સમાન સારવાર
બોર્ડની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP