સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય. ₹ 4.50 ₹ 1.80 ₹ 2.25 ₹ 2.50 ₹ 4.50 ₹ 1.80 ₹ 2.25 ₹ 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ABC કંપનીના ઈક્વિટી શેરની સંખ્યા 5,000 છે જ્યારે કુલ મિલકત 10,00,000 અને કુલ દેવાં 5,00,000 છે. શેરની આંતરિક કિંમત શોધો. 250 100 150 300 250 100 150 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈજનેરો એકાઉન્ટન્ટ્સ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈજનેરો એકાઉન્ટન્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ? કારખાનાનું ધારી લીધેલું ભાડું રોકાણ વેચાણનો નફો દાન મૂડી પર વ્યાજ કારખાનાનું ધારી લીધેલું ભાડું રોકાણ વેચાણનો નફો દાન મૂડી પર વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP