સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલા એકમો પૈકી કયું એકમ વાહનવ્યવહાર સેવા માટે ઉપયોગમાં લેવાતું નથી? ટન-કિમી પેસેન્જર કિમી પેસેન્જર ટન કિમી ક્વિન્ટલ કિમી ટન-કિમી પેસેન્જર કિમી પેસેન્જર ટન કિમી ક્વિન્ટલ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે. લાંબાગાળાનાં રોકાણો ચાલુ મિલકત સ્વરૂપનાં સ્થિર આવકનાં રોકાણો કાયમી ધંધાકીય રોકાણો લાંબાગાળાનાં રોકાણો ચાલુ મિલકત સ્વરૂપનાં સ્થિર આવકનાં રોકાણો કાયમી ધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે : દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP