સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાચો નફો એ બંન્ને વચ્ચેનો તફાવત છે ? વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચા વેચાણ અને વેચેલા માલની પડતર વેચાણ અને બધા જ ખર્ચા કુલ મિલકત અને કુલ જવાબદારી વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચા વેચાણ અને વેચેલા માલની પડતર વેચાણ અને બધા જ ખર્ચા કુલ મિલકત અને કુલ જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ? ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને આંતરિક બેંક માંગ નોટિસ નાણાં બજાર કહે છે. આપેલ તમામ ટ્રેઝરી બિલ કોર્મશિયલ બિલ કોલ મની આપેલ તમામ ટ્રેઝરી બિલ કોર્મશિયલ બિલ કોલ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી. કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા જાહેરાત અને પારદર્શિતા શેરધારકોની સમાન સારવાર બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા જાહેરાત અને પારદર્શિતા શેરધારકોની સમાન સારવાર બોર્ડની જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP