સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે વર્ષનાં અંતે ગ્રાહક તરફથી જો કોઈ નિર્ણય મળ્યો ન હોય તો તે સ્ટોક હિસાબોમાં ક્યાં દર્શાવવામાં આવે છે.

પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ
વેપાર ખાતે ઉધાર બાજુ
પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ
નફા-નુકસાન ખાતે જમા બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી
કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં બે કે તેથી વધુ કંપનીઓમાંથી કોઈ એક કંપની ચાલુ રાખવામાં આવે અને બાકીની કંપનીઓનું વિસર્જન કરી જોડાણનો માર્ગ અપનાવવામાં આવે છે ?

સમાવેશ
સંયોજન
આંતરિક પુનઃરચના
બાહ્ય પુનઃરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP