સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું

નફા નુકસાન ખાતું જ છે.
એક પણ નહી
ઊપજ- ખર્ચ ખાતું જ છે.
આવક જાવક ખાતું જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

અદાલતની દેખરેખ હેઠળ
સ્વૈચ્છિક
આપેલ પૈકી કોઈ નહીં
ટ્રીબ્યુનલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊંચું નાણાકીય લિવરેજ એટલે શું ?

નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP