સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

આધુનિક અભિગમ
અતિવિશાળ અભિગમ
પ્રણાલિકાગત અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ?

ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી.
તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે.
ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે.
સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP