સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નિલેશ પરમ લિ. માં તા.1-12-2015 ના રોજથી ₹ 6,000-400-8000-500-10,000 ના ગ્રેડમાં નોકરીમાં જોડાયા હતા. નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઈજાફા આપવામાં આવ્યા હતા. તેમની સેવાઓની કદરરૂપે ફરીથી તા. 1-12-2017ના રોજ એક વધારાનો ઈજાફો મંજૂર કરવામાં આવ્યો હતો. તેઓ માન્ય પ્રોવિડન્ટફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે છે. (માલિક 17% લેખે ફાળો આપે છે) આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો કરપાત્ર પગાર કેટલો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે સંપૂર્ણપણે કરપાત્ર છે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક્ક એક પ્રદર્શનને વેચવામાં આવ્યાં. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતા. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?