ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર અલાઉદ્દીન ખીલજી અહમદશાહ મહંમદ ઘોરી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી બેચરદાસ પંડિત મગનલાલ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મૈત્રક મરાઠા વાઘેલા સલ્તનત મૈત્રક મરાઠા વાઘેલા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? વસંત શિંદે એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી વસંત શિંદે એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP