ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અહમદશાહ અકબર અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અહમદશાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી મોહોબતખાન કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી મોહોબતખાન કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? તાપી નર્મદા સાબરમતી ભાદર તાપી નર્મદા સાબરમતી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? ભૂજ અબડાસા અંજાર માંડવી ભૂજ અબડાસા અંજાર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP