સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ડિવિડન્ડ નીતિમાં કંપની મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે ચૂકવણી કર્યા પછી જે રકમ વધે તેનો ઉપયોગ ડિવિડન્ડ ચુકવણી માટે કરે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્વતંત્ર શાખા હોય ત્યારે મુખ્ય ઓફિસનું ખાતું ___ ખાતા જેવું હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ધારા મુજબ કંપનીએ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ ?