સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

51% ઉપરાંતના
71% ઉપરાંતના
90% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે.

ખરીદી વખતે ચૂકવેલી રકમમાં
ભાડે ખરીદ કિંમતમાં
એક પણ નહી‌.
રોકડ કિંમતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ?

અપેક્ષિત નફો
અધિક નફો
વહેંચણી પાત્ર નફો
ડિવિડન્ડ બાદ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP