સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

આપેલ પૈકી એક પણ નહિ
90% ઉપરાંતના
51% ઉપરાંતના
71% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ ક્યું છે ?

એંગલો-અમેરિકન અને ઇંડિયન
એંગલો-અમેરિકન
એંગલો-ઓસ્ટ્રેલિયન
ઇંડિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :
શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?
ટ થી અ150 કિમી890%
ટ થી ડ120 કિમી1085%
ટ થી ઉ270 કિમી6100%
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?

4,020 કિમી
8,040 કિમી
6,480 કિમી
12,960 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.

ખરીદીની
વેચાણની
પ્રથમ વ્યાજની
સોદાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય નીતિનું ___ સાધન એ તેના ગુણાત્મક સાધન તરીકે ઓળખાય છે.

માર્જિનમાં ફેરફાર
CRR
આપેલ પૈકી કોઈ નહીં
બેંક દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP