સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

90% ઉપરાંતના
51% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
71% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે.

માંગ પુરવઠાની
મિલકતો અને દેવાંની
માલિકી અને દેવાંની
નફા અને જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP