સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

71% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
51% ઉપરાંતના
90% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન અંકુશનો ઉદ્દેશ છે.

ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે.
માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે.
કાચોમાલ જરૂરી સમયે મળી રહે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___".

જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ
જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ
જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બોન્ડ કે જે ક્યારેય પાકતા નથી તે ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એકપણ નહીં
રૂપાંતરિત બોન્ડ
શૂન્ય કૂપન બોન્ડ
કાયમી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP