સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ?

પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને
ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે.
આપેલ પૈકી એકપણ નહીં
પોતાના અનામત ખાતે જમા કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢી એક યંત્ર ₹ 2,50,000 ની કિંમતે ખરીદવા માંગે છે તેના રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે : ₹ 1,00,000, ₹ 1,50,000 અને ₹ 1,00,000 તેનો વટાવનો દર 10% છે અને વટાવ પરિબળ ત્રણ વર્ષ માટે અનુક્રમે 0.9091, 0.8265 અને 0.7513 છે તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?

-40,000
20,000
40,015
-40,075

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે

મહત્વની પડતર છે
બાદ થાય છે
ધ્યાનમાં લેવાય છે
ઉમેરાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે.

ફક્ત કમાણી
ડિવિડન્ડ અને કમાણી બંને પર
ફક્ત ડિવિડન્ડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી ___ વર્ષ સુધી તે ઓડિટર તરીકે કામ કરી શકતો નથી.

5 વર્ષ
20 વર્ષ
10 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP