સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ?

ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે.
આપેલ પૈકી એકપણ નહીં
પોતાના અનામત ખાતે જમા કરીને
પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ અસરકારક પ્રોત્સાહક ચુકવણી અંગેની પૂર્વશરત છે.

સંચાલકોની પ્રતિબદ્ધતા
કર્મચારી સહયોગ
આપેલ તમામ
વૈજ્ઞાનિક પ્રમાણો પર આધારિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?

₹ 3,00,000
₹ 2,00,000
₹ 3,20,000
₹ 2,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે

બાદ થાય છે
મહત્વની પડતર છે
ધ્યાનમાં લેવાય છે
ઉમેરાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP