સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ?

આપેલ પૈકી એકપણ નહીં
ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે.
પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને
પોતાના અનામત ખાતે જમા કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ગવર્નન્સ એ –

આપેલ બંને
સક્રિય પ્રક્રિયા છે
આપેલ પૈકી એક પણ નહીં
પ્રતિક્રિયાત્મક ખ્યાલ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?

5 %
13 %
10 %
8 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય.

પ્રવાહિતા
મૂડીમાળખા
વેચાણ
પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP