સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે
દર બે વર્ષે
દર વર્ષે
દર ત્રણ વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

તુલનાત્મક પત્રકો
સામાન્ય માપનાં પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ___ પર થાય છે.

આપેલા પુનઃ વીમા
સ્વીકારેલા પુનઃ વીમા
એક પણ નહિ
સીધા ધંધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું.

આપેલ પૈકી એક પણ નહીં
એકાઉન્ટિંગ
મૂલ્યાંકન
વાઉચિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે.
પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે.
તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે.
તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP