ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

આત્મારામ દવે
મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ?

ખંભાલીડા
વઢવાણ
વડનગર
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામ લક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?

વજીર
પાયદળના વડા
રાજાના અંગત મદદનીશ
નૌસેનાના વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP