ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

વેદાંતી
આર્યસમાજી
શ્રેય:સાધક વર્ગ
પ્રણામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સંસ્થા
a. કસ્તુરબા સેવાશ્રમ
b. સેવા સંસ્થા
c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ
d. ભીલ સેવા મંડળ
સ્થાપક
i. ઠક્કરબાપા
ii. મુનિશ્રી સંતબાલજી
iii. ઈલાબહેન ભટ્ટ
iv. મીઠુબહેન પિટીટ

a-iv, d-i, c-ii, b-iii
b-ii, a-iv, c-i, d-iii
c-iii, b-i, a-ii, d-iv
d-i, b-iv, a-iii, c-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP