સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કુલ પુનઃ સ્થાપના ખર્ચ

રોકડમાં થયેલું ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
રોકડમાં થયેલું ખર્ચ - જૂના માલસામાનની ઉપજ
રોકડમાં થયેલું ખર્ચ + જૂના માલસામાનનો વપરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ?

શરૂઆતની મૂડી શોધવા
નફો નુકસાન શોધવા
મિલકતો શોધવા
રોકડ સિલક શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP