સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી. નફા નુકસાનના સરખા ભાગે જવાબદારી મૂડીના પ્રમાણમાં નફા નુકસાનના સરખા ભાગે જવાબદારી મૂડીના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. દાર્શનિક બજાર કિંમત સરેરાશ પડતર દાર્શનિક બજાર કિંમત સરેરાશ પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડી ___ ગાળા સાથે સંકળાયેલી છે. એક પણ નહીં મધ્યમ ટૂંકા લાંબા એક પણ નહીં મધ્યમ ટૂંકા લાંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડુ અને વેરા માટે ફાળવણીનો આધાર: રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત રોકાયેલી જગ્યા પરોક્ષ મજૂરી સરખા પ્રમાણમાં યંત્રની કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP