ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામ લક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

સલ્તનત યુગ
બલબન યુગ
ખીલજી યુગ
સોલંકી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP