ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? સુરત ખંભાત ભરૂચ વલ્લભી સુરત ખંભાત ભરૂચ વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? સૂરકોટડા મંડી કૂન્તાસી પાદરી સૂરકોટડા મંડી કૂન્તાસી પાદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? અજિતનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ આદિનાથ અજિતનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP