સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

વ્યવસ્થાતંત્રીય શાંતિ
ઝઘડો
વ્યવસ્થાતંત્રીય અશાંતિ
તકરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો લિવરેજ સ્થિર ખર્ચને ધ્યાનમાં લે છે ?

નાણાકીય લિવરેજ
એક પણ નહીં
સંયુક્ત લિવરેજ
કામગીરી લિવરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે

બાદ થાય છે
મહત્વની પડતર છે
ધ્યાનમાં લેવાય છે
ઉમેરાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP