ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

24 એપ્રિલ, 1993
2 ઑક્ટોબર, 1976
1 જાન્યુઆરી, 1960
1 એપ્રિલ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

ગોંડલ
જામનગર
ભાવનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

ગોપાલકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર
અમૃતલાલ ઠક્કર
મદનગોપાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.
ભારતીય સંઘમાં જોડાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP