ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ?

કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- I
તખ્તસિંહજી
ભાવસિંહજી- II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો ?

વિજય દેવ
ભીમદેવ સોલંકી બીજો
આપેલ પૈકી એક પણ નહીં
ભીમદેવ સોલંકી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP