ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
રામ કૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ
સલમાન રશ્દી
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ?

બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

અરુંધતી રોય
મેઘા પાટકર
સલમાન રશ્દી
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP