સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી.

જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં
નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં
સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં.
ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ લોકોનાં હેતુઓ સાધવા કાર્ય કરવા માટે ઉત્તેજિત કરવા માટેની પ્રક્રિયા છે.

સવલતો
પ્રોત્સાહન
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP