સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી ?

ચાલુ રોકાણો
ધંધાકીય રોકાણો
કાયમી રોકાણો
બિનધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP