સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોનસ શેર આપ્યા બાદ કંપનીની અનામતોમાં ___ થાય છે. ઘટાડો અસર થતી નથી વધારો એક પણ નહીં ઘટાડો અસર થતી નથી વધારો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "સંયોજન હવાલા ખાતું" કયા પ્રકારનાં સંયોજન વખતે હિસાબો તૈયાર કરનાર (ધંધો ખરીદનાર કું) તૈયાર કરે છે ? હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. કર્મચારીબળમાં સ્થિરતા બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન કર્મચારીબળમાં સ્થિરતા બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર આપેલ તમામ સંકલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાપદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ___ એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. ચકાસણી આંતરિક ઓડિટ ઓડિટીંગ અન્વેષણ ચકાસણી આંતરિક ઓડિટ ઓડિટીંગ અન્વેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે. કાયમી ધંધાકીય રોકાણો ચાલુ મિલકત સ્વરૂપનાં લાંબાગાળાનાં રોકાણો સ્થિર આવકનાં રોકાણો કાયમી ધંધાકીય રોકાણો ચાલુ મિલકત સ્વરૂપનાં લાંબાગાળાનાં રોકાણો સ્થિર આવકનાં રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP