સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ઉધાર થાય છે.

સંબંધિત મિલકત ખાતે
નફા નુકસાન ખાતે
વેપાર ખાતે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ?

ધંધાનું કદ
વિદેશ નીતિ
કરવેરાનું માળખું
વ્યાજનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હવાલાની અસર દર્શાવાય છે.

વેપાર ખાતામાં/નફા નુકસાન ખાતાંમાં અને પાકા સરવૈયામાં
ફક્ત નફા નુકસાન ખાતાંમાં
ફક્ત વેપાર ખાતાંમાં
ફક્ત પાકા સરવૈયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP