સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુષ્પીટરના મતે નવાં સંશોધનોને કારણે જે ___ ઉદ્ભવે છે તેનાથી નફો ઉત્પન્ન થાય છે. ભાડું સંશોધનો ફેરફાર પરિવર્તનો ભાડું સંશોધનો ફેરફાર પરિવર્તનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી. શેરધારકોની સમાન સારવાર જાહેરાત અને પારદર્શિતા બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા શેરધારકોની સમાન સારવાર જાહેરાત અને પારદર્શિતા બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી નીતિ નથી. મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ? બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે પડતર કિંમત બજાર કિંમત બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે પડતર કિંમત બજાર કિંમત બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર FIFO અથવા ભારિત સરેરાશ પડતર મુજબ મૂલ્યાંકન શક્ય ક્યારે બની શકે ? ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો રૂપાંતરિત પડતર ન હોય તો ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો રૂપાંતરિત પડતર ન હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP