સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય સંજોગોમાં ઈન્વેન્ટરી માટે મૂલ્યાંકન વખતે નીચે પૈકી પદ્ધતિનો ઉપયોગ થાય છે.

FIFO અથવા ભારિત સરેરાશ
પડતર કિંમત + નફો
LIFO
HIFO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP