સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. ઔદ્યોગિક શાંતિ આપેલ તમામ હેતુસિદ્ધિ ઉચ્ચ જુસ્સો ઔદ્યોગિક શાંતિ આપેલ તમામ હેતુસિદ્ધિ ઉચ્ચ જુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ ₹ 5 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 5 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયાં લાંબાગાળાનાં ભંડોળ છે. આપેલ તમામ પ્રેફરન્સ શેર ડિબેન્ચર્સ ઈક્વિટી શેર આપેલ તમામ પ્રેફરન્સ શેર ડિબેન્ચર્સ ઈક્વિટી શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે. મૌખિક મૌખિક અને શાબ્દિક બંને શાબ્દિક લેખિત મૌખિક મૌખિક અને શાબ્દિક બંને શાબ્દિક લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે કાયમી મિલકતોનો ઘસારો કઈ બાકી પર ગણાય છે ? આખરની બાકી વેચેલા મિલકતની ઊપજ પર ફક્ત વધારા પર શરૂઆતની બાકી આખરની બાકી વેચેલા મિલકતની ઊપજ પર ફક્ત વધારા પર શરૂઆતની બાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP