સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર :

આપેલા સેવાના પ્રમાણમાં
પ્રત્યક્ષ મજૂરી
રોકાયેલી જગ્યા
કર્મચારીની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે.

નીતિના અમલ
દગો
વિસરચૂક
ગણિતીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય નીતિનું ___ સાધન એ તેના ગુણાત્મક સાધન તરીકે ઓળખાય છે.

બેંક દર
આપેલ પૈકી કોઈ નહીં
CRR
માર્જિનમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP