સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ?

ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી
સમાચારપત્રો દ્વારા મળતી માહિતી
બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી
ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.
લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ હેઠળ દેવાદારોનું ખાતું બનાવવાથી.

આપેલી દેવીહુંડીની રકમ મળે છે.
દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે.
નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે.
મળેલી લેણીહૂંડીની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?

₹ 4,64,700
₹ 64,700
₹ 4,40,000
₹ 1,14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP