સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિકીર્ણ આકૃતિમાં બધાં જ બિંદુઓ એક જ સુરેખ પર આવેલાં હોય તેની કિંમત ___ થાય. -1 Zero 1 -1 અથવા 1 -1 Zero 1 -1 અથવા 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો : ₹ 61,500 ₹ 58,500 એક પણ નહીં ₹ 60,000 ₹ 61,500 ₹ 58,500 એક પણ નહીં ₹ 60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? ચાલુ મિલકતો સ્થિર મિલકતો પ્રવાહી મિલકતો માલસ્ટોક ચાલુ મિલકતો સ્થિર મિલકતો પ્રવાહી મિલકતો માલસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો ₹ 40,000 છે તેના માટેની ફાળવણીનો આધાર : પ્રત્યક્ષ ખર્ચ સરખા પ્રમાણમાં પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા પ્રત્યક્ષ ખર્ચ સરખા પ્રમાણમાં પ્રત્યક્ષ મજૂરી કર્મચારીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકગ્રેગરનો અભિગમ ___ પર આધારિત છે. Y અભિગમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને X અભિગમ Y અભિગમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને X અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP