સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___

₹ 22,00,000
₹ 22,15,000
₹ 22,10,000
₹ 21,80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડો નોંધે છે કે જે___

કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય
બધા જ ધંધાકીય વ્યવહારો હોય
બધા બનાવો ધંધાને અસરકર્તા હોય
ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP