સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રોડક્ટને GST માંથી કરમુક્તિ આપવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___