નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
25%
27%
18%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ?

18 રૂ.
25 રૂ.
12 રૂ.
30 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ?

60%
40%
48.5%
30%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP