સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે.

મિલકતો ખાતે
વેચનાર પેઢી ખાતે
એક પણ નહીં
ધંધાની ખરીદ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

90% ઉપરાંતના
71% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
51% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP