સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આપેલ બંને
આરોગ્યરક્ષણ પરિબળો
પ્રોત્સાહક પરિબળો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે.

જગદીશ પ્રકાશ
સ્પાઈસર અને પેગ્લર
જે. આર. બાટલીબોય
બી.એન. ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે જૂની કંપની (ધંધા વેચનાર) ના ચોપડે રહેલી "ડિવિડન્ડ સમીકરણ ભંડોળ"ની બાકી વેચનાર નીચે પૈકી કઈ રીતે નોંધાશે ?

માલમિલકત નિકાલ ખાતે જમા
ડિવિડન્ડ ખાતે જમા
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે જમા
નવી કંપની ખાતે જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો
તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP