સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી. સમયની બચત થતી નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. સમયની બચત થતી નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે. બી.એન. ટંડન સ્પાઈસર અને પેગ્લર જે. આર. બાટલીબોય જગદીશ પ્રકાશ બી.એન. ટંડન સ્પાઈસર અને પેગ્લર જે. આર. બાટલીબોય જગદીશ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત = ___ ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો પાઘડી ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ? મહત્તમ વર્ગોની રીત ન્યુનત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત સહસબંધની રીત મહત્તમ વર્ગોની રીત ન્યુનત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત સહસબંધની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 40% 25% 30% 20% 40% 25% 30% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP