સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?

ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે.
મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે.
મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે.
ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે.

અર્થશાસ્ત્ર
ઓડિટીંગ
આંકડાશાસ્ત્ર
એકાઉન્ટન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

સાદો સરેરાશ નફો
મૂડીકૃત નફો
ભારિત સરેરાશ નફો
અધિક નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ?

જર્મન મોડેલ
એંગલો-અમેરિકન મોડેલ
જાપાનીસ મોડેલ
એંગો-ઇંડિયન મોડેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?

કાર્યકારી લિવરેજ
એક પણ નહીં
સંયુક્ત લિવરેજ
નાણાકીય લિવરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP