GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો.

ડૉ. હર્ષદ ત્રિવેદી
ડૉ. વખારિયા
ડૉ. હિમાંશુ પંડયા
ડૉ. એમ. એન. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલા અર્થભેદ: શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

આગલું – ઝભલું
ઈનામ - બક્ષિસ
ઈમાન – પ્રામાણિકતા
આગલું - આંગળું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP