બાયોલોજી (Biology)
ગોલ્ગીકાય ક્યાં દ્રવ્યોનું સંશ્લેષણ સ્થાન છે ?

આપેલ તમામ
ગ્લાયકોપ્રોટીન્સ
ગ્લાયકોલ
ગ્લાયકોલિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
આપેલ તમામ
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે કારણ કે,

ફૉસ્ફોડાયએસ્ટર બંધ
ગ્લાયકોસિડિક બંધ
હાઈડ્રોજન બંધ
ડાયસલ્ફાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

એક પણ નહીં
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
રંગહીન અને સ્વાદહીન પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ?

અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ
તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર
કિર્મિર, ડાયાબિટીસ
ક્લોરોસીસ, અલ્ઝાઈમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP