બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ રંગસૂત્રના સ્થળાંતર કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ રંગસૂત્રના સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? સંધિપાદ શૂળચર્મી મૃદુકાય સામી મેરુદંડી સંધિપાદ શૂળચર્મી મૃદુકાય સામી મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ? ખનીજક્ષાર ઉત્સેચક ન્યુક્લિઓટાઈડ અંતઃસ્ત્રાવ ખનીજક્ષાર ઉત્સેચક ન્યુક્લિઓટાઈડ અંતઃસ્ત્રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને. અંતીમનીપજ તાપમાન વધારો ઉત્સેચક પ્રક્રિયક અંતીમનીપજ તાપમાન વધારો ઉત્સેચક પ્રક્રિયક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : ગ્લુકોઝ + ATP હેસાકોયનેઝ →હેસોકાયનેઝ ગ્લુકોઝ 6 – ફોસ્ફેટ + ADP (અંતિમ નીપજ)(અવરોધક હોય તો અંતીમ નીપજ ન મળે.)
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવની સંખ્યામાં વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ? રૂપાંતરણ થાય વિભેદન થાય દ્વિગુણન થાય વિઘટન થાય રૂપાંતરણ થાય વિભેદન થાય દ્વિગુણન થાય વિઘટન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP