બાયોલોજી (Biology)
જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?

શક્તિવિનિમય
ખોરાકનું ચયાપચય
પ્રજનન
કોષરસપટલની પ્રવેશશીલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

પ્રજનન કોષના ફલનને પ્રેરે.
બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક શું કરે છે ?

પ્રક્રિયા ઊર્જામાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.
પ્રક્રિયાના સમયમાં વધારો.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
___ એમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?

સેરીન
ટાયરોસીન
લાયસીન
ગ્લાયસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP