ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

b-1, c-2, d-3, a-4
d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4
c-1, b-2, a-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

એલેકઝાન્ડર ફાર્બસ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
ગુજરાત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શુક્લ
ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP