ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? અમૃતા દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ અમૃતા દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટો પ્લુટસ પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટો પ્લુટસ પ્લુટોરિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? ગંગાસતી પાનબાઈ મીરાબાઈ દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? હબા ડુંગર તારંગા કાળા ડુંગર ગોરખનાથ હબા ડુંગર તારંગા કાળા ડુંગર ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP