ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? અમૃતા લીલુડી ધરતી મળેલાજીવ દીપનિર્વાણ અમૃતા લીલુડી ધરતી મળેલાજીવ દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગુણવંત શાહ વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP