બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?

ગ્લાયકોજન
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
સુક્રોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

દ્વિદળી
અનાવૃત બીજધારી
એકદળી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ?

અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર
અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં
આપેલ તમામ
વાતાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ?

સ્પાઈરોકીટ
આપેલ તમામ
સાયનો બૅક્ટેરિયા
ફર્મિક્યુટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP