ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગાયત્રી પરિવાર
ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્વામિનારાયણ સંસ્થા
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

વિનેશ અંતાણી
રમણલાલ શાહ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP