ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
ઝવેરચંદ મેઘાણી
દુલા ભાયા કાગ
પીંગળશી ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

હરિશ્ચંદ્ર ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

ગૌરીશંકર જોશી
રમણલાલ દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP