બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવા વપરાતું નિશ્ચિત કદનું પૂઠુ એટલે... તામ્રપત્ર હર્બેરિયમપત્ર ક્લોરાઈડપત્ર કોબાલ્ટપત્ર તામ્રપત્ર હર્બેરિયમપત્ર ક્લોરાઈડપત્ર કોબાલ્ટપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે. ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનો માટે કઈ બાબત સુસંગત છે ? વિશ્વના જુદા જુદા બાગોમાંથી લાવેલ વનસ્પતિઓ આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સાર્વજનિક વિહાર અને જાહેર બગીચા કરતા જુદા હોય છે. વિશ્વના જુદા જુદા બાગોમાંથી લાવેલ વનસ્પતિઓ આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સાર્વજનિક વિહાર અને જાહેર બગીચા કરતા જુદા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવેલ છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ? હરિતકણ પેરોક્સિઝોમ્સ કણાભસૂત્ર આપેલ તમામ હરિતકણ પેરોક્સિઝોમ્સ કણાભસૂત્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP