બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલમાં કોષદીવાલ કયાં દ્રવ્યોની બનેલ છે ?

મેનોસ અને ગેલેક્ટન્સ
સેલ્યુલોઝ
આપેલ તમામ
કૅલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનો માટે કઈ બાબત સુસંગત છે ?

વિશ્વના જુદા જુદા બાગોમાંથી લાવેલ વનસ્પતિઓ
આપેલ માંથી એક પણ નહીં
આપેલ બંને
સાર્વજનિક વિહાર અને જાહેર બગીચા કરતા જુદા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP