બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ?

પશુચિકિત્સા વિભાગ
આપેલ તમામ
સંશોધન વિભાગ
વહિવટી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

આપેલ તમામ
કોષની સંખ્યા અડધી થવી.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ?

થાઈલેકોઈડમાં
આપેલ તમામ
આંતરગ્રેનમપટલમાં
સ્ટ્રોમામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ?

નિકોલ્સન
રોબર્ટ્સન
સિંગર
રોબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP