ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન આપેલ બંને સ્પીકર આપેલ માંથી એક પણ નહીં ચેરમેન આપેલ બંને સ્પીકર આપેલ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ? અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 279 282 277 280 279 282 277 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP