ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-325 અનુચ્છેદ-324 અનુચ્છેદ-330 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-324 અનુચ્છેદ-330 અનુચ્છેદ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP