બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

વ્યતીકરણ
રંગસૂત્રના સ્થળાંતર
કોષરસ વિભાજન
જનીનાના પ્રત્યાંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

ગમે તે તલથી
કેન્દ્રથી પરિઘ તરફ
આપેલ તમામ
પરિઘથી કેન્દ્ર તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ?

ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે.
મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત
ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ
ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમસૂત્રણ એટલે___

વિભાજન સમયે દ્વિધ્રુવીત્રાકની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP