બાયોલોજી (Biology) ઉત્સેચક શું કરે છે ? પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયા ઊર્જામાં વધારો. પ્રક્રિયાના સમયમાં ઘટાડો. પ્રક્રિયાના સમયમાં વધારો. પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે. પ્રક્રિયા ઊર્જામાં વધારો. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : તે શક્તિ સ્તર ઘટાડી પ્રક્રિયા ઝડપી બનાવે.)
બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ? હાઈડ્રોજન બંધ S - S બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોજન બંધ S - S બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયું પ્રાણી અસમતાપી છે ? પેંગ્વિન વહેલ કાચબો કાંગારું પેંગ્વિન વહેલ કાચબો કાંગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)
બાયોલોજી (Biology) એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ? કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP