ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ? દેલમાલ પાલોદર વાલમ વિસનગર દેલમાલ પાલોદર વાલમ વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? રાધનપુર સિદ્ધપુર ચાણસ્મા શંખેશ્વર રાધનપુર સિદ્ધપુર ચાણસ્મા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? છોટા ઉદેપુર રાઠવા પંચમહાલ આદિવાસી ખારાપટ આદિવાસી હળપતિ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા પંચમહાલ આદિવાસી ખારાપટ આદિવાસી હળપતિ આદિવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP