બાયોલોજી (Biology) ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ? રંગસૂત્રદ્રવ્ય બાબતે સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન આપેલ તમામ રંગસૂત્રદ્રવ્ય બાબતે સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. GTAACCTT TACCGGTT CATTGGCC TGCCAATT GTAACCTT TACCGGTT CATTGGCC TGCCAATT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? જીવરસનું અલગીકરણ સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ આલકેલૉઈડનું ઉત્પાદન જીવરસનું અલગીકરણ સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ આલકેલૉઈડનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm 25 nm 30 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP