બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ?

કણાભસૂત્ર અને લાઇસોઝોમ
ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ
હરિતકણ અને ગોલ્ગીકાય
કણાભસૂત્ર અને હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ?

WCU અને WWF
ICBN અને ICZN
IBCN અને IZCN
CZN અને IABG

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP