બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ?

વાસ્ક્યુલમ
વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ)
આરબોરિયમ
મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો‌‌.

આપેલ તમામ
ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક
દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર
કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

સાપઘર
નિશાચરઘર
ગ્લાસહાઉસ
પક્ષીઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
સેલાજીનેલા
રહાનિયા
બેનીટાઈટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

લ્યુકોસોલેનીઆ
સ્પોન્જીલા
આપેલ તમામ
હાયલોનેમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP