બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?

સેલ્યુલોઝ
લિપોપ્રોટીન
ફંગસ અને સેલ્યુલોઝ
પેપ્ટીડોગ્લાયકેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડીહાઈડ્રોજીનેશન એટલે શું ?

હાઈડ્રોજનનું ગુણન
હાઈડ્રોજનની ગેરહાજરી
હાઈડ્રોજનનું જોડાણ
હાઈડ્રોજનનો ત્યાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ?

સસ્તન
વિહંગ
ઊભયજીવી
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ કઈ છે ?

ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા
ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા
ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા
રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની સ્નિગ્ધતા
પાણીની દ્રાવકતા
પાણીની ઉષ્ણતા
પાણીની ધ્રુવીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP