બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 104.45 પીકોમીટર 10-12 મીટર 95.84 મીટર 95.84 × 10-12 મીટર 104.45 પીકોમીટર 10-12 મીટર 95.84 મીટર 95.84 × 10-12 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જર્મપ્લાઝમ બૅન્કનું નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર ગણાવી શકાય ? હાર્બેરીયમ સીડસ વિકસાવવી બીજનિધિનો વિકાસ નવી જાતિઓનું સર્જન આપેલ તમામ હાર્બેરીયમ સીડસ વિકસાવવી બીજનિધિનો વિકાસ નવી જાતિઓનું સર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP