બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડાયેલ હોય છે ? પેક્ટિન મધ્યપટલ મધ્યપટલ અને પેક્ટિન કોષરસતંતુ પેક્ટિન મધ્યપટલ મધ્યપટલ અને પેક્ટિન કોષરસતંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ? યુબૅક્ટેરિયા આર્કીબૅક્ટેરિયા સાયનોબૅક્ટેરિયા ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયા યુબૅક્ટેરિયા આર્કીબૅક્ટેરિયા સાયનોબૅક્ટેરિયા ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્ર પાતળા તંતુ જેવા દેખાય એ કયા તબક્કાનું સૂચન કરે છે ? પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમાયલોઝ એ ક્યા રાસાયણિક બંધ ધરાવે છે ? β-1,6- ગ્લાયકોસિડીક બંધ ∝-1- ગ્લાયકોસિડીક બંધ β-1,4- ગ્લાયકોસિડીક બંધ ∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ β-1,6- ગ્લાયકોસિડીક બંધ ∝-1- ગ્લાયકોસિડીક બંધ β-1,4- ગ્લાયકોસિડીક બંધ ∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? ઓરોકેરીયા સેલાજીનેલા મકાઈ સૂર્યમુખી ઓરોકેરીયા સેલાજીનેલા મકાઈ સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP